Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઘરે કરી રક્ષાબંધનની ઉજવણી, કહ્યું - મહાભારતથી લઇને..!

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) રક્ષાબંધન નિમિત્તે ગુજરાતની બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. પાટીલે પોતાના સહપરિવાર જોડે રક્ષાબંધનનાં (Rakshabandhan) પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને...
surat   કેન્દ્રીય જળશક્તિ મંત્રી cr પાટીલે ઘરે કરી રક્ષાબંધનની ઉજવણી  કહ્યું   મહાભારતથી લઇને
Advertisement

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR Patil) રક્ષાબંધન નિમિત્તે ગુજરાતની બહેનોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. પાટીલે પોતાના સહપરિવાર જોડે રક્ષાબંધનનાં (Rakshabandhan) પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનનાં પવિત્ર પર્વ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આપણા દેશમાં રક્ષાબંધનનાં પર્વનું અનોખું મહત્ત્વ છે. ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની અનોખી લાગણી આ તહેવારમાં રહેલી છે. ભાઈને બાંધવામાં આવેલ રક્ષાકવચ બહેનને હંમેશા યાદ અપાવે છે કે તેની જોડે તેનો ભાઈ હંમેશા પડખે ઊભો છે.

Tags :
Advertisement

.

×