Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

The Hundred League : પાકિસ્તાની ખેલાડીના સમાવેશથી કથાવાચક લાલચોળ

The Hundred League માં કાવ્યા મારનની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડી ખરીદાયો છે, જેને લઇને વિવાદનો મધપૂડો છંછેડાયો છે, કથાકાર અનિરુદ્ધાચાર્યએ (Katha Vachak : Aniruddhacharya) આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટરો ખરીદવા જોઈએ, અને ભારતીય પૈસા ભારતમાં જ રહેવા જોઈએ. હવે, પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ મિસાઇલો છોડવા માટે કરશે.
the hundred league   પાકિસ્તાની ખેલાડીના સમાવેશથી કથાવાચક લાલચોળ
Advertisement
  • The Hundred League કાવ્યા મારનની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડી ખરીદાયો
  • પાકિસ્તાની ખેલાડીને ખરીદવાની વાત સામે આવતા જ વિરોધનો વંટોળ શરૂ થયો
  • આ કૃત્યના વિરોધમાં જાણીતા કથાવાચક અનિરૂદ્ધાચાર્ય જોડાયા છે

The Hundred League : કાવ્યા મારનના સનરાઇઝર્સ (Kavya Maran - Sunrisers) લીડ્સના પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદને (Pakistani Spinner - Abrar Ahmed) ધ હંડ્રેડ લીગમાં સામેલ કરવાનો સતત વિરોધ થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયા પર ટીમનો બહિષ્કાર (Social Media - Boycott) કરવા માટે ચર્ચા શરૂ થઈ છે. હવે, કથાકાર અનિરુદ્ધાચાર્યએ (Katha Vachak : Aniruddhacharya) આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટરો ખરીદવા જોઈએ, અને ભારતીય પૈસા ભારતમાં જ રહેવા જોઈએ. હવે, પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ મિસાઇલો છોડવા માટે કરશે.

Tags :
Advertisement

.

×