Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અંકલેશ્વરમાં WAQF બોર્ડનાં નકલી દસ્તાવેજો મામલે જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ આરોપી

અમદાવાદમાં JPC ની બેઠકમાં ઉઠ્યો અંકલેશ્વરમાં બનાવટી દસ્તાવેજોનો મામલો વકફ રજિસ્ટરમાં છેડછાડ કરી બોર્ડનાં બનાવટી આદેશો જારી કર્યાનો આરોપ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ આર્થિક લાભ મેળવ્યાનો આરોપ વકફ (WAQF) સંશોધન બિલ અંગેની અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં...
અંકલેશ્વરમાં waqf બોર્ડનાં નકલી દસ્તાવેજો મામલે જિતાલી મસ્જિદનાં ટ્રસ્ટીઓ આરોપી
Advertisement
  1. અમદાવાદમાં JPC ની બેઠકમાં ઉઠ્યો અંકલેશ્વરમાં બનાવટી દસ્તાવેજોનો મામલો
  2. વકફ રજિસ્ટરમાં છેડછાડ કરી બોર્ડનાં બનાવટી આદેશો જારી કર્યાનો આરોપ
  3. બનાવટી દસ્તાવેજનો ઉપયોગ આર્થિક લાભ મેળવ્યાનો આરોપ

વકફ (WAQF) સંશોધન બિલ અંગેની અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં (JPC Meeting) આજે અસદુદ્દિન ઔવેસી (Asaduddin Owaisi) અને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી વચ્ચે આક્રમક દલીલો થઈ હતી. દરમિયાન, અસદુદ્દિન ઔવેસીએ કહ્યું હતું કે, 'વકફ સંશોધન બિલ' (Waqf Amendment Bill) ધાર્મિક અધિકારોનું હનન છે. જ્યારે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sandhvi) ગુજરાતમાં હિન્દુ ધાર્મિક સ્થાનો પર વકફ બોર્ડ દ્વારા જમીનો પર કબજાનાં ઉદાહરણ સાથે અસદુદ્દિન ઔવેસીને આકરો જવાબ આપ્યો હતો.

Tags :
Advertisement

.

×