Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મા દુર્ગાના વિસર્જન સમયે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા ઉપર પથ્થમારો અને ગોળીબાર...

ઘટનાસ્થળ સહિત સમગ્ર વિસ્તારને અલર્ટ મોડમાં જાહેર કર્યું શ્રદ્ધાળુઓ ઉપર પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો ઘટના બાદ મૂર્તિ વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે Uttar Pradesh bahraich news : Uttar Pradesh ના Bahraich District માં બે સમુદાય વચ્ચે જૂથ...
મા દુર્ગાના વિસર્જન સમયે મુસ્લિમ વિસ્તારમાં યાત્રા ઉપર પથ્થમારો અને ગોળીબાર
Advertisement
  • ઘટનાસ્થળ સહિત સમગ્ર વિસ્તારને અલર્ટ મોડમાં જાહેર કર્યું
  • શ્રદ્ધાળુઓ ઉપર પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો
  • ઘટના બાદ મૂર્તિ વિસર્જન બંધ કરી દેવામાં આવ્યું છે

Uttar Pradesh bahraich news : Uttar Pradesh ના Bahraich District માં બે સમુદાય વચ્ચે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. જોકે એક હિન્દુ સમુદાયના લોકો મુસ્લિમ વિસ્તારમાંથી મા દુર્ગાના વિસર્જન કરવા માટે પસાર થઈ રહ્યા હતાં. ત્યારે આ સંપૂર્ણ ઘટના બની હતી. ત્યારે આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. બીજી તરફ Bahraich District આ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાણે પાડ્યો છે. તેની સાથે મૃતકના આરોપીને પકડી પાડવા માટે તજવીજ શરું કરી છે.

Tags :
Advertisement

.

×