Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગતા કોર્પોરેટર સલવાયા

VADODARA : આખી રાત બાળકોને લઇને બેસી રહેવું પડે છે. ચોમાસુ આવી રહ્યું છે, એટલે જ અમે ઉતાવળી કરી રહ્યા છે - પીડિત સ્થાનિક
vadodara   સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગતા કોર્પોરેટર સલવાયા
Advertisement
  • કારેલીબાગમાં કાર્યક્રમ બાદ સ્થાનિકોએ નેતાઓ જોડે જવાબ માંગ્યો
  • પાણી ભરાઇ જવાની સમસ્યા આ વખતે નહીં સર્જાય તેવા સવાલો પુછતા કોર્પોરેટરે વીડિયો બતાવ્યો
  • 500 ઘરોમાં પાણી ભરાઇ જવાથી નુકશાન વેઠવું પડતું હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું
  • લોકોના ઘરમાં પાણી ના ભરાય તે માટેના જ આ આયોજન કરાયું હોવાનું શાસક પક્ષના નેતાઓ જણાવ્યું

VADODARA : આજે વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારના આનંદ નગર (ANAND NAGAR) પાસે જળશક્તિ અભિયાન અંતર્ગત સ્પોન્જ પોન્ડ (SPONGE POND) નું ઉદ્ધાટન અને હોમ કંમ્પોસ્ટ કીટ (HOME COMPOST KIT) નું વિતરણ કાર્ય રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની સહિતના કોર્પોરેટરો તથા અગ્રણીઓ હાજર હતા. કાર્યક્રમ પતી ગયા બાદ સ્થાનિકો દ્વારા BJP કોર્પોરેટરો સમક્ષ આ વખતે ઘરોમાં પાણી નહીં આવે તેવી બાંહેધારી માંગવામાં આવી હતી. જેની સામે નેતાઓ કોઇ નક્કર જવાબ આપી શક્યા ન્હતા. નોંધનીય છે કે, આનંદ નગર નીચાણવાળું હોવાથી પાણી ભરાઇ જવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત છે. જેના કારણે તેમને વર્ષો વર્ષ નુકશાન પણ થઇ રહ્યું છે.

Tags :
Advertisement

.

×