Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar:કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈને લોકોમાં ભય, લાખો રૂપિયા ખર્ચ્યા છતાં અંકુશ કેમ નહીં?

ભાવનગર (Bhavnagar)શહેરનાં કાળિયાબીડમાં વારાહી ચોક નજીક રોડ પર આખલાઓનું યુધ્ધ જામ્યું હતું. કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈ લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ઢોર પકડવા માટે ખર્ચ કરવામાં આવે છે તેમ છતા આખલાના આતંક પર અંકુશ ન આવતા મહાનગરપાલિકાનાં તંત્રની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
bhavnagar કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈને લોકોમાં ભય  લાખો રૂપિયા ખર્ચ્યા છતાં અંકુશ કેમ નહીં
Advertisement
  • ભાવનગર શહેરમાં ફરી આખલાઓનાં આતંક આવ્યો સામે 
  • શહેરનાં કાળિયાબીડમાં વારાહી ચોક નજીક રોડ પર આખલાઓનું યુધ્ધ
  • કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈ લોકોમાં ડરનો માહોલ
  • મહાનગરપાલિકાનાં તંત્રની ઢોર પકડવાની કામગીરી પર અનેક સવાલો
  • મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ઢોર પકડવા માટે કરવામાં આવે છે ખર્ચ

Bhavnagar: રાજ્યમાં રખડતા ઢોરનો આંતક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રસ્તે રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લેતા તેમને જીવ ગૂમાવવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે ભાવનગરમાં પણ કંઈ આવી જ સ્થતિ જોવા મળી રહી છે. ભાવનગરમાં રખડતા ઢોરથી શહેરીજનો ત્રાહિમામ થયા છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×