Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Ram Mandir scam : અયોધ્યા રામ મંદિર ચંદા ચોરીનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો, 13એ જુલાએ સુનાવણી

અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના દાનની રકમની કથિત ચોરી સાથે જોડાયેલો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર 13 જુલાઈએ સુનાવણી થવાની સંભાવના છે. એસઆઈટીના પ્રારંભિક અહેવાલમાં મુખ્ય આરોપી અવિનાશ શુક્લા હોવાનું ખુલ્યું છે, જે 15 હજારના પગાર સામે પોતાના બેંક ખાતામાં કરોડોના શંકાસ્પદ વ્યવહારો કરતો પકડાયો છે.
ayodhya ram mandir scam   અયોધ્યા રામ મંદિર ચંદા ચોરીનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો  13એ જુલાએ સુનાવણી
Advertisement

Ayodhya Ram Mandir scam : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાન અને ચંદાની કથિત ચોરીનો ગંભીર મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. આ વિવાદાસ્પદ દાનચોરી અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આગામી 13 જુલાઈના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરે તેવી પ્રબળ સંભાવના છે, જે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

Tags :
Advertisement

.

×