Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Champat Rai Statement : અયોધ્યા ટ્રસ્ટની બેઠકમાં રાજીનામું મંજૂર થતા ચંપત રાયે આપી પ્રતિક્રિયા, જાણો પત્રમાં શું લખ્યું?

અયોધ્યા રામ મંદિર ચઢાવો ચોરી વિવાદ બાદ મોટો ખુલાસો થયો છે. ટ્રસ્ટની બેઠકમાં રાજીનામું મંજૂર થયા બાદ ચંપત રાયે રામચરિત માનસની ચોપાઈ સાથે હસ્તલિખિત પત્ર જાહેર કરી મૌન તોડ્યું છે. તેમણે પોતાના 45 વર્ષના પ્રચારક જીવનને ખુલ્લી કિતાબ ગણાવતા કહ્યું કે એસઆઈટી (SIT) ના અંતિમ રિપોર્ટ બાદ તેઓ ક્રમબદ્ધ રીતે તમામ આક્ષેપોના જવાબો આપશે.
champat rai statement   અયોધ્યા ટ્રસ્ટની બેઠકમાં રાજીનામું મંજૂર થતા ચંપત રાયે આપી પ્રતિક્રિયા  જાણો પત્રમાં શું લખ્યું
Advertisement

Champat Rai Statement : ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં ચઢાવાની ચોરીના ગંભીર આરોપો બાદ ચંપત રાયે રાજીનામું આપ્યા બાદ એક નવો વળાંક આવ્યો છે. શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રથમ અને અત્યંત ભાવુક પ્રતિક્રિયા આપી છે.

Tags :
Advertisement

.

×