Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir donation theft: રામમંદિર દાન ચોરીનો વિવાદ, મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું, 'આસ્થા સાથે ચેડા સહન નહીં થાય'

રામ મંદિર દાન ચોરીના વિવાદમાં હવે નવા વળાંક આવ્યા છે. ચંપત રાય સામેના આરોપો વચ્ચે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, મંદિરની પવિત્રતા સાથે રમત કરનારને સજા મળવી જ જોઈએ. આ સમગ્ર મામલે તેમણે સરકાર પાસે હસ્તક્ષેપની માગ છે.
ram mandir donation theft  રામમંદિર દાન ચોરીનો વિવાદ  મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું   આસ્થા સાથે ચેડા સહન નહીં થાય
Advertisement

Ram Mandir donation theft: અયોધ્યાના રામ મંદિર પરિસરમાં ચઢાવાની કથિત ચોરીનો મામલો અત્યારે ચર્ચામાં છે. આ ગંભીર મુદ્દા પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે પત્ર લખીને પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી સમક્ષ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે દોષિતો સામે કાયદાકીય કાર્યવાહીની માંગણી કરતા કરોડો હિન્દુઓની આસ્થાનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો છે.

Tags :
Advertisement

.

×