Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UP News : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, "IAS અધિકારી બનતા પહેલા, મહિલાઓએ 'નિષ્ણાત માતા' બનવાનો પ્રયાસ કરવો જોઈએ"

UP News : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તાજેતરમાં કાનપુર ખાતે આપવામાં આવેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીના 41મા દીક્ષાંત સમારોહ દરમિયાન તેમણે મહિલા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, "IAS અધિકારી કે શિક્ષિકા બનતા પહેલા, મહિલાઓએ એક 'નિષ્ણાત માતા' (Expert Mother) બનવાનો પ્રયાસ કરવો જોઈએ."
up news   ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું   ias અધિકારી બનતા પહેલા  મહિલાઓએ  નિષ્ણાત માતા  બનવાનો પ્રયાસ કરવો જોઈએ
Advertisement

UP News : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તાજેતરમાં કાનપુર ખાતે આપવામાં આવેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીના 41મા દીક્ષાંત સમારોહ દરમિયાન તેમણે મહિલા વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, "IAS અધિકારી કે શિક્ષિકા બનતા પહેલા, મહિલાઓએ એક 'નિષ્ણાત માતા' (Expert Mother) બનવાનો પ્રયાસ કરવો જોઈએ."

Tags :
Advertisement

.

×