ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5ના મોત

અટલાદરા-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતરીક્ષામાં સવાર પરિવારને મોત ભરખી ગયુંરીક્ષા અને કાર વચ્ચે અક્સસ્માત,5 ના મોત, જેમાં ત્રણ બાળકો અને અને પતિ પત્નિ ના મોતઘટના સ્થળે ત્રણ ના મોત, બે ના હોસ્પિટલમાં મોતતમામ ના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખસેડાયાલગ્ન પ્રસંગ માં હાજરી આપી પરિવાર પરત પાદરા જતા અકસ્માત સર્જાયો કાર પાદરા તરફ થી આવતી હતી, સામસામે ભટકાતા અકસ્માત સàª
02:12 AM Feb 24, 2023 IST | Vipul Pandya
અટલાદરા-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતરીક્ષામાં સવાર પરિવારને મોત ભરખી ગયુંરીક્ષા અને કાર વચ્ચે અક્સસ્માત,5 ના મોત, જેમાં ત્રણ બાળકો અને અને પતિ પત્નિ ના મોતઘટના સ્થળે ત્રણ ના મોત, બે ના હોસ્પિટલમાં મોતતમામ ના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખસેડાયાલગ્ન પ્રસંગ માં હાજરી આપી પરિવાર પરત પાદરા જતા અકસ્માત સર્જાયો કાર પાદરા તરફ થી આવતી હતી, સામસામે ભટકાતા અકસ્માત સàª
  • અટલાદરા-પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત
  • રીક્ષામાં સવાર પરિવારને મોત ભરખી ગયું
  • રીક્ષા અને કાર વચ્ચે અક્સસ્માત,
  • 5 ના મોત, જેમાં ત્રણ બાળકો અને અને પતિ પત્નિ ના મોત
  • ઘટના સ્થળે ત્રણ ના મોત, બે ના હોસ્પિટલમાં મોત
  • તમામ ના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખસેડાયા
  • લગ્ન પ્રસંગ માં હાજરી આપી પરિવાર પરત પાદરા જતા અકસ્માત સર્જાયો
  •  કાર પાદરા તરફ થી આવતી હતી, સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો
વડોદરા (Vadodara) શહેરના અટલાદરા- પાદરા રોડ ઉપર  નારાયણ વાડી પાસે ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5ના મોત થયા હતા. મૃતકોમાં એક જ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનું મોત થયું હતું. પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતો હતો.
અકસ્માતમાં 5ના મોત
ગુરુવારે રાત્રે વડોદરા શહેરના અટલાદરા- પાદરા રોડ ઉપર  નારાયણ વાડી પાસે રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પાદરા તાલુકાના લોલા ગામમાં રહેતો પરિવાર ભોગ બન્યો હતો. અકસ્માતમાં 5ના મોત થયા હતા જેમાં ત્રણ બાળકો અને પતિ-પત્નીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણના મોત થયા હતા. પોલીસે ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જેમાં સારવાર દરમિયાન 2ના મોત થયા હતા.

પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી  પરત પાદરા જતો હતો
તપાસમાં બહાર આવ્યું હતું કે આ પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી  પરત પાદરા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર પાદરા તરફથી આવતી હતી અને સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. 
મૃતકોના નામ
  • અરવિંદ પૂનમ નાયક (ઉ.વ 28)
  • કાજલ અરવિંદ નાયક( ઉ.વ 25)
  • શિવાની અલ્પેશ નાયક (ઉ.વ 12)
  • ગણેશ અરવિંદ નાયક( ઉ.વ 5)
  • દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉ.વ 6)
તમામ રહેવાસી ગામ લોલા તાલુકો પાદરા જિલ્લો વડોદરા
જ્યારે આર્યન અરવિંદ નાયક નામનો 8 વર્ષનો બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
આ પણ વાંચો--5 દિવસમાં દોઢ કરોડની વિજચોરી, નુંકસાન ઘટાડવા PGVCL એક્શન મોડમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentDeathGujaratFirstpoliceVadodara
Next Article