Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Plane Crash : વડોદરામાં રહેતા દંપતીનું મોત, મિત્રે કહ્યું- પ્લેનમાં બેઠા પછી..!

મૂળ આગ્રાનાં નીરજભાઈની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે. નીરજભાઈ ખાનગી કંપનીમાં મેનેજર અને મેડિટેશન ટ્રેનર હતા.
ahmedabad plane crash   વડોદરામાં રહેતા દંપતીનું મોત  મિત્રે કહ્યું  પ્લેનમાં બેઠા પછી
Advertisement
  1. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરામાં રહેતા દંપતીનું કરુણ મોત નીપજ્યું (Ahmedabad Plane Crash)
  2. વડોદરાનાં અટલાદરામાં રહેતા નીરજભાઈ અને તેમના પત્નીનું મોત
  3. મૂળ આગ્રાના નીરજભાઈ ખાનગી કંપનીમાં મેનેજર હતા
  4. નીરજભાઈ લવાણીયાની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે
  5. નીરજભાઈનાં મિત્રે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી

Ahmedabad Plane Crash : અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરામાં (Vadodara) રહેતા દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. અટલાદરા વિસ્તારમાં રહેતા નીરજભાઈ અને તેમના પત્નીનું મોત થયું છે. મૂળ આગ્રાના નીરજભાઈ ખાનગી કંપનીમાં મેનેજર હતા. તેમના દીકરી અને સાસુ વડોદરામાં રહે છે. નીરજભાઈ લવાણીયાના મિત્રે કહ્યું કે, શનિવારે જ મારા દીકરાની પાર્ટીમાં સાથે હતા. પ્લેનમાં બેઠા પછી તેમણે મને સેલ્ફી પણ મોકલી હતી.

Tags :
Advertisement

.

×