Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadtal Sansthan નાં ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી "વેદ શાસ્ત્ર સાહિત્ય સન્માન-2025" થી સન્માનિત

આ સન્માન મળતા ડૉ. સંતવલ્લભ સ્વામીજીએ આભાર વ્યક્ત કર્યો અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરી કહ્યું કે, આ સન્માન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. હું ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર માનું છું અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરું છું. દેવ, આચાર્ય અને સંતોને અર્પણ કરૂ છું.
vadtal sansthan નાં ચેરમેન ડૉ  સંતવલ્લભ સ્વામી  વેદ શાસ્ત્ર સાહિત્ય સન્માન 2025  થી સન્માનિત
Advertisement

Vadtal Sansthan : ગુજરાત સાહિત્ય અકાદમી (Gujarat Sahitya Academy) અને ગુજરાત સંસ્કૃત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ સંસ્થાનના ચેરમેન પૂજ્ય ડૉ. સંતવલ્લભ સ્વામીને (Dr. Sant Vallabh Swami) "વેદ શાસ્ત્ર સાહિત્ય સન્માન - 2025" (Veda Sastra Literary Award-2025) એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ સન્માન મળતા ડૉ. સંતવલ્લભ સ્વામીજીએ આભાર વ્યક્ત કર્યો અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરી કહ્યું કે, આ સન્માન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. હું ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર માનું છું અને આ સન્માન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં અર્પણ કરું છું. દેવ, આચાર્ય અને સંતોને અર્પણ કરૂ છું.

Tags :
Advertisement

.

×