Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod શહેરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત થતાં ચકચાર મચી

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે. વાંચો વિગતવાર.
dahod શહેરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત થતાં ચકચાર મચી
Advertisement
  • દાહોદ શહેરમાં ભગવાન બીરસા મુંડાની પ્રતિમા ખંડિત
  • પ્રતિમા ખંડિત થતાં જ આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો
  • નવી પ્રતિમાનું અનાવરણ કરવાની આદિવાસી સમાજની માગ
  • પોલીસે પ્રતિમા ખંડિત કરનારની અટકાયત કરી લીધી છે

Dahod : જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં ભગવાન બીરસા મુંડા (Lord Birsa Munda) ની પ્રતિમાને ખંડિત કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આદિવાસી સમાજે ભગવાન બીરસા મુંડાની ખંડિત પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા અનાવરણની માંગ કરી છે. આ ઘટના ગત રાત્રે બની ત્યારથી જ સમગ્ર પંથકમાં ઉશ્કેરાટ અને ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×