Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાની માન્યતા તાત્કાલીક રદ્દ કરવા માંગ

VADODARA : ગતરોજ વડોદરા (VADODARA) ની નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAYA) માં રીસેષ સમયે બાલ્કનીનો ભાગ ધરાશાચી થયો હતો. તેમાં 4 વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથે ટાંકા આવ્યા હતા. આ મામલે આજે વડોદરા પેરેન્ટસ એસોસિયેશન દ્વારા જિલ્લા...
vadodara   નારાયણ વિદ્યાલયમાં દુર્ઘટના બાદ શાળાની માન્યતા તાત્કાલીક રદ્દ કરવા માંગ
Advertisement

VADODARA : ગતરોજ વડોદરા (VADODARA) ની નારાયણ વિદ્યાલય (NARAYAN VIDHYALAYA) માં રીસેષ સમયે બાલ્કનીનો ભાગ ધરાશાચી થયો હતો. તેમાં 4 વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથે ટાંકા આવ્યા હતા. આ મામલે આજે વડોદરા પેરેન્ટસ એસોસિયેશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના બાદ શિક્ષણાધિકારી દ્વારા પણ પગલાં ભરવામાં આવ્યા છે. જે અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે એફએસએલની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અને તપાસ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×