Valsad News: ભીલાડ-સરીગામને જોડતા નવા રેલ્વે અંડર બ્રિજનું સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે લોકાર્પણ, સ્થાનિકોને ટ્રાફિકમાંથી મળી મુક્તિ
Valsad News: વલસાડ જિલ્લાના ભીલાડ-સરીગામ વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો આજે સુખદ અંત આવ્યો છે. ભારત સરકારના રેલ્વે મંત્રાલય હેઠળના ડી.એફ.સી.સી.આઈ.એલ. (DFCCIL) તેમજ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ભીલાડ સરીગામને નેશનલ હાઇવે નંબર 48 થી જોડતા નવધારીત રેલ્વે અંડર બ્રીજ (RUB) નું આજે એક ભવ્ય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું,
Advertisement
Valsad News: વલસાડ જિલ્લાના ભીલાડ-સરીગામ વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો આજે સુખદ અંત આવ્યો છે. ભારત સરકારના રેલ્વે મંત્રાલય હેઠળના ડી.એફ.સી.સી.આઈ.એલ. (DFCCIL) તેમજ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ભીલાડ સરીગામને નેશનલ હાઇવે નંબર 48 થી જોડતા નવધારીત રેલ્વે અંડર બ્રીજ (RUB) નું આજે એક ભવ્ય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું,

