બાગેશ્વર ધામના પીઠાધેશ્વર એવા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટની મુલાકાતે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે સવારે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાં એક પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા છે. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુરાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઊભા થાય છે.
Home » રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા…
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા…
Dhruv Parmar
I have 8 years of experience in journalism field in different media institutes like Sandesh News and GSTV. Crime and Political News is my favourite subject.
147
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen
Dhruv Parmar
I have 8 years of experience in journalism field in different media institutes like Sandesh News and GSTV. Crime and Political News is my favourite subject.