વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. નવ વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ભાજપે 2004 થી 2014 વચ્ચેના કાર્યકાળને ‘ખોવાઈ ગયેલો દાયકો’ પણ કહેવામાં આવે છે. ગુજરાતના અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો : IPL ની ફાઈનલ જોવા જવાના છો તો જરા આ વાંચીને જજો, અંબાલાલ પટેલે કરી છે આ આગાહી