અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા નિકળવાની છે જેને લઈને વિવિધ સ્તરે તૈયારીઓ તેજ થઈ ચુકી છે. રથયાત્રા પૂર્વે જુદી-જુદી શાસ્ત્રોક્ત વિધિવિધાન નિભાવવામાં આવે છે. રથયાત્રા પૂર્વ નિકળનારી જળયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. રવિવારના દિવસે જળયાત્રા નિકળવાની છે. ભુદરના આરેથી 108 ઘડા જળ ભરાવામાં આવશે.
આ પણ વાંચો : VIDEO : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન, કહ્યું- 9 વર્ષ બેમિસાલ રહ્યા…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.