Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હૈદરાબાદના રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા કેમિકલમાં લાગી આગ

હૈદરાબાદમાં કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના હૈદરાબાદના નામપલ્લીમાં બની હતી. આગ અહીં ચાર માળની ઇમારતના પહેલા માળે લાગી હતી. આગની માહિતી મળ્યા બાદ...
Advertisement

હૈદરાબાદમાં કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના હૈદરાબાદના નામપલ્લીમાં બની હતી. આગ અહીં ચાર માળની ઇમારતના પહેલા માળે લાગી હતી. આગની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×