પ્રજાનાં રૂ. 2 કરોડનાં ખર્ચે Ahmedabad મનપાનાં 192 કોર્પોરેટર, 30 અધિકારી Srinagar પ્રવાસે જશે
નગરસેવકો માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે.
12:03 PM Dec 13, 2024 IST
|
Vipul Sen
અમદાવાદમાં પ્રાથમિક સુવિધાનાં અભાવ વચ્ચે નગરસેવકો શ્રીનગર જશે. પ્રજાનાં બે કરોડ રૂપિયાનાં ખર્ચે મોજ કરવા અમદાવાદ મનપાના 192 કોર્પોરેટર અને 30 અધિકારીઓ શ્રીનગર પ્રવાસે જશે. નગરસેવકો માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે. કલમ 370 હટ્યા પછીની સ્થિતિનો અભ્યાસ કરવા આયોજનનો દાવો કરાયો છે.
Next Article