ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રજાનાં રૂ. 2 કરોડનાં ખર્ચે Ahmedabad મનપાનાં 192 કોર્પોરેટર, 30 અધિકારી Srinagar પ્રવાસે જશે

નગરસેવકો માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે.
12:03 PM Dec 13, 2024 IST | Vipul Sen
નગરસેવકો માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે.

અમદાવાદમાં પ્રાથમિક સુવિધાનાં અભાવ વચ્ચે નગરસેવકો શ્રીનગર જશે. પ્રજાનાં બે કરોડ રૂપિયાનાં ખર્ચે મોજ કરવા અમદાવાદ મનપાના 192 કોર્પોરેટર અને 30 અધિકારીઓ શ્રીનગર પ્રવાસે જશે. નગરસેવકો માટે 5 રાત્રિ અને 6 દિવસનું પેકેજ પણ બુક કરાયું છે. કલમ 370 હટ્યા પછીની સ્થિતિનો અભ્યાસ કરવા આયોજનનો દાવો કરાયો છે.

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAMCBreaking News In GujaraticorporatorsGujarat FirstGujarat First NewssGujarati breaking newsGujarati NewsJammu-KashmirLatest News In GujaratiNews In Gujarati
Next Article