ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નિયમિત 1 ચીકુ ખાવાના 5 ફાયદા..

ડાયજેશન સુધારે- ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અને અપચાથી રાહત મળે છે.- ચીકુ રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.- ચીકુમાં મીઠું નાખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.- આ સાથે ચીકુના સેવનથી મોટાપો પણ ઓછો થાય છે. એનર્જી મળશે- ચીકુ ગ્લુકોઝથી ભરપૂર હોવાથી શરીરને શક્તિ મળે છે.- થાક લાગે ત્યારે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.જીવલેણ રોગથી બચાવે- ચીકુ શરીરને સ્વસ્થ રાખવામાં લાભદાયી છ
04:01 PM Apr 04, 2022 IST | Vipul Pandya
ડાયજેશન સુધારે- ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અને અપચાથી રાહત મળે છે.- ચીકુ રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.- ચીકુમાં મીઠું નાખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.- આ સાથે ચીકુના સેવનથી મોટાપો પણ ઓછો થાય છે. એનર્જી મળશે- ચીકુ ગ્લુકોઝથી ભરપૂર હોવાથી શરીરને શક્તિ મળે છે.- થાક લાગે ત્યારે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.જીવલેણ રોગથી બચાવે- ચીકુ શરીરને સ્વસ્થ રાખવામાં લાભદાયી છ

ડાયજેશન સુધારે
- ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અને અપચાથી રાહત મળે છે.

- ચીકુ રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.

- ચીકુમાં મીઠું નાખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.

- આ સાથે ચીકુના સેવનથી મોટાપો પણ ઓછો થાય છે.

 એનર્જી મળશે
- ચીકુ ગ્લુકોઝથી ભરપૂર હોવાથી શરીરને શક્તિ મળે છે.

- થાક લાગે ત્યારે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.

જીવલેણ રોગથી બચાવે
- ચીકુ શરીરને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે. 

- કેન્સર જેવા જીવલેણ રોગ સામે શરીરની રક્ષા કરે છે.

- ફેફસાના કેન્સરમાં પણ લીભકારી છે.

એન્ટી એન્ફ્લેમેટરી
-  કબજિયાતમાં લાભકારી છે.

- આંખની સમસ્યાથી રાહત અપાવે છે. 

- આંતરડાને મજબૂત બનાવે છે. 

આંખો માટે ફાયદારૂપ
- ચીકુ વિટામિન A થી ભરપૂર હોવાથી આંખોની રોશની લાંબા સમય સુધી ટકી રહે છે.

- આંખોની પીડામાં લાભકારી છે.

Tags :
GujaratFirstHealthCare
Next Article