ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

13મી ઓક્ટોબરે Surat માં જળસંચય અભિયાન અંતર્ગત યોજાશે મોટો કાર્યક્રમ

જળ સંચય એ માત્ર એક યોજના નથી…તે એક પ્રયાસ છે, પુણ્યનું કાર્ય છે. આ મિશનમાં ઉદારતા પણ છે અને જવાબદારી પણ છે, તે માત્ર સંસાધનોનો પ્રશ્ન નથી, પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. દેશના સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
12:51 PM Oct 11, 2024 IST | Vipul Pandya
જળ સંચય એ માત્ર એક યોજના નથી…તે એક પ્રયાસ છે, પુણ્યનું કાર્ય છે. આ મિશનમાં ઉદારતા પણ છે અને જવાબદારી પણ છે, તે માત્ર સંસાધનોનો પ્રશ્ન નથી, પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. દેશના સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

જળ સંચય એ માત્ર એક યોજના નથી…તે એક પ્રયાસ છે, પુણ્યનું કાર્ય છે. આ મિશનમાં ઉદારતા પણ છે અને જવાબદારી પણ છે, તે માત્ર સંસાધનોનો પ્રશ્ન નથી, પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. દેશના સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ગુજરાતના સુરતમાં વોટર હાર્વેસ્ટિંગ પબ્લિક પાર્ટિસિપેશન ઇનિશિયેટિવની શરૂઆત કરી ત્યારે આ વાત કહીને જળ સંચય (Water Harvesting )મિશનનું મહત્વ સમજાવ્યું હતું.

Tags :
CM Bhupendra PatelCRPatilGujaratGujarat Firstjal sanchayMass movementMinistry of Water PowerModi governmentNarendra ModiPeople's Movement under Water Harvesting with Public ParticipationPM Modi on Water HarvestingPrime Minister Narendra ModiWater harvestingWater Harvesting Minister CR PatilWater Harvesting Public Participation in Gujarat
Next Article