Anand ની સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ
આણંદના વાસદની સત્યનારાયણ હોટેલ સંચાલકોની બેદરકારી હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા છે ખીલવાડ સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ આણંદના વાસદની સત્યનારાયણ હોટેલના સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા...
Advertisement
- આણંદના વાસદની સત્યનારાયણ હોટેલ સંચાલકોની બેદરકારી
- હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા છે ખીલવાડ
- સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ
આણંદના વાસદની સત્યનારાયણ હોટેલના સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે. તેમાં સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઇયળ નીકળી છે. જેમાં નાનું બાળક મસાલા પાપડમાં જીવતી ઈયળને જોઈ ચોંકી ગયુ હતુ.
Advertisement