ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અભિનેતા મનોજ જોષીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેતા મનોજ જોશીએ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાના ગુજરાત ફર્સ્ટના પ્રયાસ બદલ તેને શુભકામના પાઠવી..સાથે જ તેમણે સૌ કોઇને પોતાના ઘરે તિરંગો ફરકાવીને આ અભિયાનમાં જોડાવવા માટે હાકલ કરી .
11:58 AM Aug 14, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેતા મનોજ જોશીએ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાના ગુજરાત ફર્સ્ટના પ્રયાસ બદલ તેને શુભકામના પાઠવી..સાથે જ તેમણે સૌ કોઇને પોતાના ઘરે તિરંગો ફરકાવીને આ અભિયાનમાં જોડાવવા માટે હાકલ કરી .

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

અભિનેતા મનોજ જોશીએ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાના ગુજરાત ફર્સ્ટના પ્રયાસ બદલ તેને શુભકામના પાઠવી..સાથે જ તેમણે સૌ કોઇને પોતાના ઘરે તિરંગો ફરકાવીને આ અભિયાનમાં જોડાવવા માટે હાકલ કરી .
Tags :
GujaratFirstHarGharTirangaManojJoshi
Next Article