Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પીઢ અભિનેતા પદ્મશ્રી Manoj Kumar નું 87 વર્ષે નિધન, 'ભારત કુમાર' તરીકે હતા જાણીતા

ભરત કુમાર તરીકે જાણીતા મનોજ કુમારે 4 એપ્રિલ 2025 ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
Advertisement

Manoj Kumar Death : બોલિવૂડ અભિનેતા મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું શુક્રવારે વહેલી સવારે 87 વર્ષની વયે અવસાન થયું છે. ભરત કુમાર તરીકે જાણીતા મનોજ કુમારે 4 એપ્રિલ 2025 ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×