Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિનેતા શેખર શુકલાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા ટીવી કલાકાર શેખર શુકલાએ હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા માટેના ગુજરાત ફર્સ્ટના પ્રયાસોની પ્રશંસા કરી.. તેમણે કહ્યું કે જે રીતે આઝાદીના 75 વર્ષ ઉજવાઇ રહ્યા છે. તે  જ રીતે ગુજરાત ફર્સ્ટ પણ 75 પ્લસ ..વર્ષો સુધી આ રીતે જ ચાલતી રહે.
અભિનેતા શેખર શુકલાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

જાણીતા ટીવી કલાકાર શેખર શુકલાએ હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા માટેના ગુજરાત ફર્સ્ટના પ્રયાસોની પ્રશંસા કરી.. તેમણે કહ્યું કે જે રીતે આઝાદીના 75 વર્ષ ઉજવાઇ રહ્યા છે. તે  જ રીતે ગુજરાત ફર્સ્ટ પણ 75 પ્લસ ..વર્ષો સુધી આ રીતે જ ચાલતી રહે.
Advertisement
Tags :
Advertisement

.

×