ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અભિનેત્રી રક્ષા શ્રીવાસ્તવે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી રક્ષા શ્રીવાસ્તવે  દરેક નાગરિકને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવી..અને પ્રધાનમંત્રી મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા અપીલ કરી ..તેમણે સૌ કોઇને ઘરો અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવા અપીલ કરી
12:48 PM Aug 14, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી રક્ષા શ્રીવાસ્તવે  દરેક નાગરિકને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવી..અને પ્રધાનમંત્રી મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા અપીલ કરી ..તેમણે સૌ કોઇને ઘરો અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવા અપીલ કરી

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

અભિનેત્રી રક્ષા શ્રીવાસ્તવે  દરેક નાગરિકને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવી..અને પ્રધાનમંત્રી મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા અપીલ કરી ..તેમણે સૌ કોઇને ઘરો અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવા અપીલ કરી

Tags :
GujaratFirstHarGharTirangaAbhiyan
Next Article