Ahmedabad : ભરવાડ સમાજની અનોખી પહેલ, યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB નું કરાયું વિતરણ
અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા.
Advertisement
અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા. સમાજના નવનિયુક્ત અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના બેરોજગાર યુવાનોને JCB વિતરણ કરાયા હતા. સમાજના અધિકારીઓનું તેમના માતા-પિતા સાથે સન્માન કરાયું હતું...... જુઓ અહેવાલ.....
Advertisement


