Ahmedabad Flight Crash : અંતે DNA થયું મેચ સ્વ. VijayBhai Rupani ના કરાશે અંતિમ સંસ્કાર
12મી જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાની તૂટી પડેલ ફ્લાઈટ A-171માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું કરુણ મૃત્યુ થયું હતું. હવે આ દુર્ઘટનાના 70 કલાક બાદ તેમનું DNA મેચ થયું છે.
Advertisement
Ahmedabad Plane Crash : 12મી જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું કરુણ મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાના 70 કલાક બાદ વિજય રુપાણીનું DNA મેચ થયું છે. હવે સદગતના પરિવારજનોને મૃતદેહ સોંપાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સિવિલ પહોંચીને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ અને માર્ગદર્શન કરશે. સદગત વિજ્ય રુપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે. જૂઓ અહેવાલ....
Advertisement