ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: 2 દિવસ સુંદરકાંડ પાઠ બાદ હનુમાનજી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

અમદાવાદમાં રાંચરડા ખાતે હનુમાનજીનાં મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે હનુમાનજીનાં મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. 2 દિવસ સુંદરકાંડ પાઠ પછી આજે મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું છે. હનુમાનજી વિશ્રામની મુદ્રામાં હોય એવું ભારતમાં ચૌથું મંદિર છે. નીમ...
12:25 AM Aug 26, 2024 IST | Vipul Sen
અમદાવાદમાં રાંચરડા ખાતે હનુમાનજીનાં મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે હનુમાનજીનાં મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. 2 દિવસ સુંદરકાંડ પાઠ પછી આજે મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું છે. હનુમાનજી વિશ્રામની મુદ્રામાં હોય એવું ભારતમાં ચૌથું મંદિર છે. નીમ...

અમદાવાદમાં રાંચરડા ખાતે હનુમાનજીનાં મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટે હનુમાનજીનાં મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. 2 દિવસ સુંદરકાંડ પાઠ પછી આજે મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું છે. હનુમાનજી વિશ્રામની મુદ્રામાં હોય એવું ભારતમાં ચૌથું મંદિર છે. નીમ કરોલી બાબાનાં પૌત્રના હસ્તે મંદિર ખુલ્લું મુકાયું છે.

Tags :
AhmedabadGujarat FirstGujarati NewsHanumanji TempleNeem Karoli Baba's GrandsonRancharda
Next Article