ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટના ઉમદા પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
02:52 PM Aug 15, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટના ઉમદા પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટના ઉમદા પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.

Tags :
GujaratFirstHarGharTirangaAbhiyan
Next Article