Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rath Yatra 149 : અમદાવાદમાં 149મી રથયાત્રામાં થશે બે ખાસ મામેરા

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Advertisement

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાને લઈ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભક્તો માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. 25 વર્ષો બાદ જૂની પરંપરા ફરીથી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જે હેઠળ હવે જૂના રણછોડરાય મંદિરે પણ મામેરું થશે. આમ, આ વર્ષે જૂના અને નવા રણછોડરાય મંદિરે મામેરું થશે. માહિતી અનુસાર, યજમાન બાદ મંદિરનું અલગ ખાસ મામેરું થશે. આમ આ વર્ષે બે મામેરા થશે........જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×