ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Rath Yatra 2025 : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગે ચંગે સંપન્ન

ગતરોજ અમદાવાદમાં રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ હતી. આખી રાત ભગવાનના રથ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા હતા. હવે આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થશે.
11:28 AM Jun 28, 2025 IST | Hardik Prajapati
ગતરોજ અમદાવાદમાં રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ હતી. આખી રાત ભગવાનના રથ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા હતા. હવે આજે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થશે.

Ahmedabad Rath Yatra 2025 : અમદાવાદમાં ગતરોજ 27 જૂન, 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી ઐતિહાસિક રથયાત્રા પરંપરાગત ઉત્સાહ અને ભક્તિના અનેરા રંગો સાથે યોજાઈ હતી. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષથી અમદાવાદ શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. જ્યાં ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાએ લાખો ભક્તોના હૃદયમાં આનંદનો સંચાર કર્યો હતો. જૂઓ અહેવાલ....

Tags :
AhmedabadAhmedabadRathYatraGujaratFirstrathyatra2025RathyatraAhmedabad
Next Article