Ahmedabad Rathyatra 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારી
અમદાવાદમાં રથયાત્રાને લઈને હવે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. જણાવી દઈએ કે, ભગવાનના ત્રણેય રથનાં બે-બે પૈડા બદલાશે.
Advertisement
અમદાવાદમાં રથયાત્રાને લઈને હવે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. જણાવી દઈએ કે, ભગવાનના ત્રણેય રથનાં બે-બે પૈડા બદલાશે. બલભદ્રજીના રથના પૈડા બદલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ નવા પૈડા લગાવ્યા બાદ રથનો ટ્રાયલ પણ સફળ રહ્યો છે. રથોની 95 ટકા કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે. તૈયારીઓ પૂર્ણ કરવા મંદિર ટ્રસ્ટ સતત કાર્યરત છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યાનુસાર, રથયાત્રાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી તૈયારીઓ સમયસર પૂર્ણ થઈ જશે.......જુઓ અહેવાલ......

