ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : વિશ્વ ઉમિયાધામ દ્વારા રાજવીઓનું કરાશે સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે 51  રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા છે....
04:41 PM Oct 31, 2023 IST | Hiren Dave
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે 51  રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા છે....

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે 51  રાજવી પરિવારોનું સન્માન સમારોહ કરવામાં આવી રહ્યું છે. આ સન્માન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલી જોડાયા છે.

Tags :
AhmedabadFelicitationCeremonyGujaratFirstmahasammelanprincelystates
Next Article