Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Serial Blast Case : હાઇકોર્ટના ચુકાદાને લઇ DyCM HarshBhai Sanghavi નું નિવેદન

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે
Advertisement

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં આતંકવાદી હુમલા માટે જવાબદાર 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા પર મહોર મારી છે. હાઇકોર્ટના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પીડિત પરિવારોને આજે ન્યાય મળ્યો છે. હાઇકોર્ટે આરોપીઓની સજા યથાવત રાખી છે. શાંતિપ્રિય દેશો માટે આ ચુકાદો ઐતિહાસિક છે.........જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×