Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરી, અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી

5 ઋષિકુમારોએ સાત વર્ષની અથાક મહેનતના અંતે સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, જે વિદ્યાલય માટે ગૌરવની વાત છે. આ મહાવિદ્યાલયમાં લગભગ 200 ઋષિકુમારો તદ્દન નિઃશુલ્ક અભ્યાસ કરે છે, જ્યાં તેમને 4 વેદ સહિત વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન વિદ્વાન પંડિતો દ્વારા આપવામાં આવે છે.
Advertisement
  • ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી
  • મહાવિદ્યાલયમાં ચાર વેદ સહિત વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ
  • વિદ્યાલયમાં 200 ઋષિકુમારો કરે છે તદ્દન નિ:શુલ્ક અભ્યાસ
  • વિદ્વાન પંડિતો દ્વારા કરાવાય છે અભ્યાસ
  • સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને 5 ઋષિકુમારે સફળતા પ્રાપ્ત કરી
  • 7 વર્ષની અથાક મહેનતના અંતે ઋષિકુમારોએ સફળતા મેળવી

Ahmedabad : 5 ઋષિકુમારોએ સાત વર્ષની અથાક મહેનતના અંતે સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, જે વિદ્યાલય માટે ગૌરવની વાત છે. આ મહાવિદ્યાલયમાં લગભગ 200 ઋષિકુમારો તદ્દન નિઃશુલ્ક અભ્યાસ કરે છે, જ્યાં તેમને 4 વેદ સહિત વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન વિદ્વાન પંડિતો દ્વારા આપવામાં આવે છે. આ 5 ઋષિકુમારોની આ સફળતા, પૌરાણિક ભારતીય શિક્ષણ પદ્ધતિની મહત્તા અને તેના ઊંડાણપૂર્વકના અભ્યાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો :   Mudda Ni Vaat LIVE : હજારો કિલો વિસ્ફોટક હજુ પણ ગુમ, તપાસમાં ઉઠ્યા ચોંકાવનારા સવાલો

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×