ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂત ભારે રોષ ફેલાયો

વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કૌભાંડને એક વર્ષ થવા છતાં ફરિયાદ નોંધવામાં મોડું થઇ રહ્યું છે. જે સરકાર અને સ્થાનિક તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરે છે.
09:20 AM Jan 24, 2025 IST | Hardik Shah
વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કૌભાંડને એક વર્ષ થવા છતાં ફરિયાદ નોંધવામાં મોડું થઇ રહ્યું છે. જે સરકાર અને સ્થાનિક તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરે છે.

Viramgam : વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કૌભાંડને એક વર્ષ થવા છતાં ફરિયાદ નોંધવામાં મોડું થઇ રહ્યું છે. જે સરકાર અને સ્થાનિક તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરે છે. નળકાંઠા વિસ્તાર અને માંડલ-પાટડી તાલુકામાં, જ્યાં ડાંગરનું ઉત્પાદન થતું જ નથી, ત્યાંના ખેડૂતોના નાણાં ચુકવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રના મોટાભાગના ખેડૂતોના હકના પૈસા હજુ બાકી છે, જે તેમને આર્થિક મુશ્કેલીઓમાં ધકેલી રહ્યા છે. ખેડૂતોના આક્રોશમાં એવા પ્રશ્નો પણ ઉઠ્યા છે કે જો MLA હાર્દિક પટેલ સાથે કૌભાંડના આરોપીઓએ ફોટા પડાવ્યા હોય, તો તેમને પૂછપરછથી કેમ બાકાત રાખવામાં આવ્યા છે? આ ઘટનાએ ખેડૂતોના વિશ્વાસને ઘા પહોંચાડી છે અને તેમને ન્યાયની લડાઈ માટે મેદાનમાં ઉતરવા મજબૂર કરી દીધા છે.

Tags :
Dangar ScamFarmersGuajrat FirstGuajrat First NewsGuajrati NewsViramgamViramgam News
Next Article