ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નળ સરોવર ખાતે તિરંગા યાત્રામાં પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નળ સરોવર ખાતે તિરંગા યાત્રામાં પહોંચ્યા છે. અહીં તેમણે ઓપરેશન સિંદૂરના જવાનોની બહાદુરીની બિરદાવી છે. મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે.
04:44 PM May 18, 2025 IST | Hardik Prajapati
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નળ સરોવર ખાતે તિરંગા યાત્રામાં પહોંચ્યા છે. અહીં તેમણે ઓપરેશન સિંદૂરના જવાનોની બહાદુરીની બિરદાવી છે. મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા છે.

Ahmedabad :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. Amit Shah આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સૌ પ્રથમ તેઓ સોલા ખાતે 'વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા' મહાસંમેલનમાં સહભાગી થયા હતા. તેમણે નળ સરોવર ખાતેથી તિરંગા યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા છે. જૂઓ અહેવાલ....

Tags :
Amit ShahGujarat tour 2025SanandTiranga Yatra
Next Article