Anand : અંકલાવ તાલુકામાં 5 વર્ષની બાળકીનું અપહરણ અને નિર્મમ હત્યા!
21 મી સદી ચાલી રહી છે. દેશ ચાંદ પર પહોંચી ગયો છે. પરંતુ, દુ:ખની વાત એ છે કે હજું પણ અંધશ્રદ્ધાની આડમાં માસૂમોનો જીવ લેવાય છે.
12:03 AM Sep 02, 2025 IST
|
Vipul Sen
21 મી સદી ચાલી રહી છે. દેશ ચાંદ પર પહોંચી ગયો છે. પરંતુ, દુ:ખની વાત એ છે કે હજું પણ અંધશ્રદ્ધાની આડમાં માસૂમોનો જીવ લેવાય છે. ગુજરાતમાં આણંદ જિલ્લાનાં અંકલાવ તાલુકામાં માત્ર 5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની હચમચાવતી ઘટના બની હતી. નવાખલ ગામની તુલસી સોલંકી ગતરોજ સાંજે મંદિરે રમવા જવાનું કહી ઘરેથી નીકળી હતી.... જુઓ અહેવાલ....
Next Article