અભિનેત્રી એકતા જૈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
Advertisement


