Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિનેત્રી એકતા જૈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
અભિનેત્રી એકતા જૈને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

અભિનેત્રી એકતા જૈને આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. તેમણ કહ્યું કે તેઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. અને દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભકામના પાઠવે છે.
Advertisement
Tags :
Advertisement

.

×