ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aravalli : નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળાજીને નવા વસ્ત્રોનો શણગાર

અરવલ્લી જિલ્લામાં આવેલા રાજ્યના જાણીતા યાત્રાધામ શામળાજી ખાતે કાળીયા ઠાકોર મંદિરમાં આજે નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે નવા વસ્ત્રોનો શણગાર કરાયો હતો. બેસતા વર્ષે ભગવાન શામળીયાના દર્શન કરવા માટે હજારો ભક્તો શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ...
05:06 PM Nov 14, 2023 IST | Vipul Pandya
અરવલ્લી જિલ્લામાં આવેલા રાજ્યના જાણીતા યાત્રાધામ શામળાજી ખાતે કાળીયા ઠાકોર મંદિરમાં આજે નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે નવા વસ્ત્રોનો શણગાર કરાયો હતો. બેસતા વર્ષે ભગવાન શામળીયાના દર્શન કરવા માટે હજારો ભક્તો શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ...

અરવલ્લી જિલ્લામાં આવેલા રાજ્યના જાણીતા યાત્રાધામ શામળાજી ખાતે કાળીયા ઠાકોર મંદિરમાં આજે નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે નવા વસ્ત્રોનો શણગાર કરાયો હતો. બેસતા વર્ષે ભગવાન શામળીયાના દર્શન કરવા માટે હજારો ભક્તો શામળાજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.

Tags :
AravalliDecorationDiwaliDiwali 2023new yearshamlaji mandir
Next Article