ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સમાજના નામે રાજકીય રોટલા શેકાય છે?

ગામમાં રહેતા ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો કરવામાં આવે છે. તેમની જમીન પચાવી પાડવા માટે 8 જેટલા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવે છે.
08:47 PM Nov 22, 2025 IST | Vipul Sen
ગામમાં રહેતા ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો કરવામાં આવે છે. તેમની જમીન પચાવી પાડવા માટે 8 જેટલા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવે છે.

શું સમાજનાં નામે રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે થોડા દિવસ પહેલા ભાવનગરના એક ગામમાં રહેતા ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો કરવામાં આવે છે. તેમની જમીન પચાવી પાડવા માટે 8 જેટલા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવે છે. અસામાજિક તત્વો સામે પાટીદાર સમાજ મેદાને આવ્યું છે. ત્યારે હવે બીજી તરફ ભરવાડ સમાજ પણ મેદાનમાં આવ્યું છે.... જુઓ અહેવાલ...

Tags :
BhavnagarUpdateCommunityTensionGujaratFirstJusticeForVictimsSocialHarmonyStandWithSeniorsStopViolence
Next Article