ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Arvalli યાત્રાધામ શામળાજીમાં સોનાની રાખડી ધરાવાઈ, ભાવિક ભક્તોની ભીડ

અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી ધરાવવામાં આવી હતી. બપોર બાદનાં શુભમુહૂર્તમાં ભગવાને રાખડી બાંધવામાં આવી હતી. હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ...
04:44 PM Aug 19, 2024 IST | Vipul Sen
અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી ધરાવવામાં આવી હતી. બપોર બાદનાં શુભમુહૂર્તમાં ભગવાને રાખડી બાંધવામાં આવી હતી. હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ...

અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી ધરાવવામાં આવી હતી. બપોર બાદનાં શુભમુહૂર્તમાં ભગવાને રાખડી બાંધવામાં આવી હતી. હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Tags :
ArvalliGujarat FirstGujarati NewsRakshabandhanShamlaji Temple
Next Article