ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમારી સરકાર છે ત્યાં સુધી 1 ઇંચ જમીન ઉપર પણ કોઇ કબ્જો નહીં કરી શકેઃ અમિત શાહ

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે દેશમાં ભાજપની સરકાર છે. જ્યાં સુધી અમારી સરકાર છે ત્યાં સુધી ભારતની 1 ઈંચ જમીન ઉપર પણ કોઈ કબજો નહીં કરી શકે. 8મીએ રાત્રે અને 9મીએ સવારે આપણી સેનાના જવાનોએ બતાવેલી બહાદુરીની હું પ્રશંસા કરું છું. સૈન્યએ તે બધા લોકોનો પીછો કર્યો જેઓ થોડી જ વારમાં પ્રવેશ્યા હતા અને અમારી જમીનનું રકà«
07:45 AM Dec 13, 2022 IST | Vipul Pandya
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે દેશમાં ભાજપની સરકાર છે. જ્યાં સુધી અમારી સરકાર છે ત્યાં સુધી ભારતની 1 ઈંચ જમીન ઉપર પણ કોઈ કબજો નહીં કરી શકે. 8મીએ રાત્રે અને 9મીએ સવારે આપણી સેનાના જવાનોએ બતાવેલી બહાદુરીની હું પ્રશંસા કરું છું. સૈન્યએ તે બધા લોકોનો પીછો કર્યો જેઓ થોડી જ વારમાં પ્રવેશ્યા હતા અને અમારી જમીનનું રકà«

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે દેશમાં ભાજપની સરકાર છે. જ્યાં સુધી અમારી સરકાર છે ત્યાં સુધી ભારતની 1 ઈંચ જમીન ઉપર પણ કોઈ કબજો નહીં કરી શકે. 8મીએ રાત્રે અને 9મીએ સવારે આપણી સેનાના જવાનોએ બતાવેલી બહાદુરીની હું પ્રશંસા કરું છું. સૈન્યએ તે બધા લોકોનો પીછો કર્યો જેઓ થોડી જ વારમાં પ્રવેશ્યા હતા અને અમારી જમીનનું રક્ષણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં પ્રશ્નકાળ ન ચાલવા દેવા બદલ વિપક્ષની નિંદા કરી. શાહે કહ્યું કે જ્યારે સંસદીય કાર્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ તવાંગ ફેસઓફ મુદ્દે સંસદમાં નિવેદન આપશે છતા વિપક્ષના હું આ કૃત્યની નિંદા કરું છું.  શાહે કહ્યું કે જ્યારે મેં પ્રશ્નકાળની યાદી જોઈ અને પ્રશ્ન નંબર 5 જોયા પછી હું કોંગ્રેસની ચિંતા સમજી ગયો. એક પ્રશ્ન રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)ના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)ના લાયસન્સને રદ કરવા અંગેનો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે વિપક્ષે, ખાસ કરીને કોંગ્રેસ પક્ષે અરુણાચલ પ્રદેશના તવાંગમાં બનેલી ઘટનાઓને ટાંકીને મૂલ્યવાન પ્રશ્નકાળ મોકૂફ રાખ્યો. જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ 12 વાગ્યે ગૃહમાં આ મામલે પોતાનું નિવેદન આપવાના હતા ત્યારે પ્રશ્નકાળ મોકૂફ રાખવાનો કોઈ અર્થ નહોતો. શાહે કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)ને સંશોધનના નામે ચીની દૂતાવાસ પાસેથી 1.35 કરોડ રૂપિયા મળ્યા. શાહે કહ્યું કે ચીને મનમોહન સિંહની અરુણાચલની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો, શું આ તમારા સંશોધનનો વિષય હતો? શાહે કહ્યું કે આ નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર છે. દેશની એક ઈંચ જમીનને પણ કોઈને સ્પર્શ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ  તવાંગ સેક્ટરમાં ભારતીય જાંબાજોએ 300 ચીની સૈનિકોનો પીછો કરીને ખદેડ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMITSHAHArunachalpradeshborderChinaconflictGujaratFirstIndiarajnathsingh
Next Article