ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચોમાસુ આવતા જ ગ્રામજનો ભયની જિંદગી જીવવા મજબૂર બન્યા

Mahisagar : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કમાલપુર ગામના લોકો ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આશરે 250 જેટલા વસ્તીવાળું આ ગામ વરસાદ પડતા તળાવનું પાણી રસ્તા પર ફરી વળે છે.
12:03 PM Aug 26, 2025 IST | Hardik Shah
Mahisagar : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કમાલપુર ગામના લોકો ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આશરે 250 જેટલા વસ્તીવાળું આ ગામ વરસાદ પડતા તળાવનું પાણી રસ્તા પર ફરી વળે છે.

Mahisagar : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કમાલપુર ગામના લોકો ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આશરે 250 જેટલા વસ્તીવાળું આ ગામ વરસાદ પડતા તળાવનું પાણી રસ્તા પર ફરી વળે છે, જેના કારણે ગ્રામજનોને રોજિંદા અવરજવર માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે.

મગર અને અન્ય જીવજંતુઓના ભય વચ્ચે લોકો 15 થી 20 જણા ભેગા મળી પાણી પાર કરે છે. આ પરિસ્થિતિમાં બાળકો શાળાએ જઈ શકતા નથી અને દૂધ ભરવા કે અન્ય કામો માટે પણ મુશ્કેલી ઉભી થાય છે. ગામલોકો તાત્કાલિક ઓવરબ્રિજ અથવા ઊંચું નાળુ બાંધવાની માંગ કરી રહ્યા છે જેથી તેમને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે.

આ પણ વાંચો :  Gir Somnath ના ભાચા ગામના લોકો આજે પણ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

Tags :
children missing schoolcrocodile threatdaily commute issuesdairy supply disruptiondemand for elevated roaddemand for overbridgeflood waterGujarat FirstKamalpur villageLunawadaMahisagarmonsoon problemsrural difficultiesvillagers risk livesvillagers strugglewaterlogged roads
Next Article