ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : બાબા ચંચલ નાથ ગુજરાતની મુલાકાતે, શાંતિ અને ગૌરક્ષાની અપીલ

હરિયાણાના બાબા ચંચલનાથ ગુજરાતના પ્રવાસે છે. બાબા ચંચલનાથ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે.
08:00 PM Jun 08, 2025 IST | Vishal Khamar
હરિયાણાના બાબા ચંચલનાથ ગુજરાતના પ્રવાસે છે. બાબા ચંચલનાથ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે.

હરિયાણાના બાબા ચંચલનાથ આજે ગુજરાતના પ્રવાસે છે. ચંચલનાથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે. આજે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં તેઓની પધરામણી કરી છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે બાબા ચંચલનાથ પધાર્યા છે. બારડોલી ખાતે કિન્નર સમાજના પ્રમુખ પુનમકુવરના નિવાસ સ્થાને રોકાશે. સનાતન ધર્મ અને વિશ્વમાં સદાય શાંતિ રહે એવી કામના કરી છે. ગૌ માતાની રક્ષા કરવા પણ હાંકલ, દરેક ઘરમાં એક ગૌ માતા રાખવા આહવાન કર્યું હતું.

Tags :
Baba Chanchal NathCow ProtectionGujarat FirstGUJARAT VISITKinnar SamajSANATAN DHARMASurat
Next Article