Baba Ramdev Controversy : બાબા રામદેવ ફરી વિવાદમાં, 'શરબત જેહાદ' પર બબાલ
બાબા રામદેવે પતંજલિ જ્યુસનો પ્રચાર કરતી વખતે નવો સૂર શરૂ કર્યો 'મસ્જિદો અને મદરેસા તેમના શરબતના પૈસાથી બને છે 'શરબત જેહાદ' ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો છે 'મસ્જિદો અને મદરેસા તેમના શરબતના પૈસાથી બને છે', બાબા રામદેવે...
02:58 PM Apr 10, 2025 IST
|
SANJAY
- બાબા રામદેવે પતંજલિ જ્યુસનો પ્રચાર કરતી વખતે નવો સૂર શરૂ કર્યો
- 'મસ્જિદો અને મદરેસા તેમના શરબતના પૈસાથી બને છે
- 'શરબત જેહાદ' ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો છે
'મસ્જિદો અને મદરેસા તેમના શરબતના પૈસાથી બને છે', બાબા રામદેવે પતંજલિ જ્યુસનો પ્રચાર કરતી વખતે નવો સૂર શરૂ કર્યો છે. યોગ ગુરુ અને પતંજલિના સહ-સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને શરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વીડિયોમાં 'શરબત જેહાદ' ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા 10 મિનિટના વીડિયોમાં, રામદેવે બીજી કંપની પર શરબતમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ કરીને મસ્જિદો અને મદરેસા બનાવવાનો આરોપ લગાવ્યો, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Next Article