Bagdana Case : તપાસ બાદ Navnit Baldhiya નો મોટો ખુલાસો ટૂંક સમયમાં Jayraj ને ઉઠાવશે SIT
બગદાણાના બહુચર્ચિત નવનીત બાલધિયા કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસની તપાસ માટે રચાયેલી SIT હવે એક્શન મોડમાં આવી છે.
Advertisement
બગદાણાના બહુચર્ચિત નવનીત બાલધિયા કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસની તપાસ માટે રચાયેલી SIT હવે એક્શન મોડમાં આવી છે. અહેવાલ મુજબ, ફરિયાદી નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) ને રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસ ખાતે વિશેષ નિવેદન નોંધાવવા માટે તેડું મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. SIT દ્વારા તેમની સતત ત્રણ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન, તેમણે આક્ષેપ કર્યો હતો કે જયરાજ આહીરના ઈશારે જ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.... જુઓ અહેવાલ....
Advertisement


